કોરોનાના વધતા કેસ અટકાવવા, ગુજરાતમાં આંશિક લોકડાઉન લાગુ કરવું કે નહી, તેની કાલે મળનારી કેબિનેટની બેઠકમાં કરાશે ચર્ચા

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસને લઈને ચિતાતુર બનેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્ય સિચવ અનિલ મૂકીમ સાથે લંબાણપૂર્વકની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાને કોરોનાને કાબુમાં લેવા માટે થઈ રહેલ કામગીરી અને હવે પછી કરવી પડે તેવી કાર્યવાહી બાબતે ચર્ચાઓ કરી હતી. સૂત્રોના કહેવા મુજબ મુખ્યપ્રધાને કન્ટેનમેન્ટ ઝોનમાં કડકાઈથી નિતી નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે. […]

કોરોનાના વધતા કેસ અટકાવવા, ગુજરાતમાં આંશિક લોકડાઉન લાગુ કરવું કે નહી, તેની કાલે મળનારી કેબિનેટની બેઠકમાં કરાશે ચર્ચા
Follow Us:
| Updated on: Jul 14, 2020 | 8:01 AM

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસને લઈને ચિતાતુર બનેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્ય સિચવ અનિલ મૂકીમ સાથે લંબાણપૂર્વકની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાને કોરોનાને કાબુમાં લેવા માટે થઈ રહેલ કામગીરી અને હવે પછી કરવી પડે તેવી કાર્યવાહી બાબતે ચર્ચાઓ કરી હતી. સૂત્રોના કહેવા મુજબ મુખ્યપ્રધાને કન્ટેનમેન્ટ ઝોનમાં કડકાઈથી નિતી નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે. કન્ટેનમેન્ટ ઝોન બાબતે ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. અને તેમના સુચનોને ધ્યાને રાખીને આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં અનલોક 02માં આંશિક લોકડાઉન અમલમાં લાવવું કે નહી તેની ચર્ચા કરાશે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">