આતંકીઓ પર ઍટૅકની શક્યતા પર CRPFનો ઇશારો, ‘ન ભૂલીશું, ન માફ કરીશું’

પુલવામા આતંકી હુમલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તીખા પ્રત્યાઘાત બાદ હવે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)એ મોટું નિવેદન આપ્યું છે. TV9 Gujarati   સીઆરપીએફના ટ્વિટર હૅંડલ પરથી પુલવામા આતંકી હુમલામાં થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કરવામાં આવ્યું છે કે અમે ન ભૂલીશું, ન માફ કરીશું, ન છોડીશું. આ અગાઉ CCSની મહત્વની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર […]

આતંકીઓ પર ઍટૅકની શક્યતા પર CRPFનો ઇશારો, ‘ન ભૂલીશું, ન માફ કરીશું’
| Edited By: | Updated on: Feb 17, 2019 | 9:53 AM

પુલવામા આતંકી હુમલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તીખા પ્રત્યાઘાત બાદ હવે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)એ મોટું નિવેદન આપ્યું છે.

TV9 Gujarati

 

સીઆરપીએફના ટ્વિટર હૅંડલ પરથી પુલવામા આતંકી હુમલામાં થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કરવામાં આવ્યું છે કે અમે ન ભૂલીશું, ન માફ કરીશું, ન છોડીશું.

આ અગાઉ CCSની મહત્વની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતું કે આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી દીધી છે અને તેમના સરપરસ્તોને આકરો જવાબ મળશે.

https://twitter.com/crpfindia/status/1096305848886923264

વડાપ્રધાન બાદ હવે સીઆરપીએફે શહીદોને શ્રદ્ધાંજલિ આપતી એક તસવીર શૅર કરતા ટ્વીટ કર્યું, ‘અમે ભૂલીશું નહીં, અમે માફ પણ નહીં કરીએ. પુલવામા હુમલાના પોતાના શહીદોને અમે સૅલ્યૂટ કરીએ છીએ અને પોતાના શહીદ ભાઇઓના પરિવારો સાથે ઊભા છીએ. આ જઘન્ય આક્રમણનો બદલો લેવામાં આવશે.’

[yop_poll id=1440]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:30 am, Fri, 15 February 19