3 / 5
આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, બિસ્માર્કે જર્મનીના 8 પ્રાંતોને એક કર્યા હતા, વિશ્વ લખે છે કે બિસ્માર્કેનું જે કામ કર્યું હતું તે સરદારે કર્યું હતું.વધુમાં તેમણે કહ્યું કે, "સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનો ઈતિહાસ કહે છે કે સરદારે જે કામ કર્યું, આ કામ બિસ્માર્કે કર્યું. આ વ્યક્તિત્વ સરદાર વલ્લભભાઈ પટેલનું હતું."