Gujarati NewsNationalTemples mosques and churches in karnataka to open after may 31st aa rajya ma 31st may thi mandir mosques ane churches khula mukase cm e kari jaherat
આ રાજ્યમાં 31મી મેથી મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકાશે, મુખ્યપ્રધાને કરી જાહેરાત
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે દેશમાં ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધ છે. તેની વચ્ચે એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે કે કર્ણાટકમાં 31મી મેથી મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકાશે. જેની જાહેરાત કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ કરી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4માં ઘણા રાજ્યોએ ધંધા-રોજગાર માટે થોડી છુટછાટ આપેલી છે. Web Stories View […]
પ્રતિકાત્મક તસ્વીર
Follow us on
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે દેશમાં ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધ છે. તેની વચ્ચે એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે કે કર્ણાટકમાં 31મી મેથી મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકાશે. જેની જાહેરાત કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ કરી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4માં ઘણા રાજ્યોએ ધંધા-રોજગાર માટે થોડી છુટછાટ આપેલી છે.