જાણો સૂર્યગ્રહણ ખતમ થયા પછી ક્યાં ક્યાં કાર્યો કરી લેવા જોઈએ?

|

Jan 16, 2021 | 4:06 PM

ભારતમાં સૂર્યગ્રહણનો અદભુત નજારો જોવા મળ્યો હતો. વર્ષ 2020નું સૂર્યગ્રહણ ભારતમાં પૂર્ણ થઈ ગયું છે. સૂર્યગ્રહણ વિશે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણીશું કે સૂર્યગ્રહણ પૂર્ણ થયા બાદ ક્યાં ક્યાં કાર્યો કરવા જોઈએ જેથી ગ્રહણના પ્રભાવથી મુક્ત થઈ શકાય. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]

જાણો સૂર્યગ્રહણ ખતમ થયા પછી ક્યાં ક્યાં કાર્યો કરી લેવા જોઈએ?

Follow us on

ભારતમાં સૂર્યગ્રહણનો અદભુત નજારો જોવા મળ્યો હતો. વર્ષ 2020નું સૂર્યગ્રહણ ભારતમાં પૂર્ણ થઈ ગયું છે. સૂર્યગ્રહણ વિશે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણીશું કે સૂર્યગ્રહણ પૂર્ણ થયા બાદ ક્યાં ક્યાં કાર્યો કરવા જોઈએ જેથી ગ્રહણના પ્રભાવથી મુક્ત થઈ શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

1. સૂર્યગ્રહણની વિધિમાં દાનનું અનેરું મહત્વ છે.  ગ્રહણ પૂર્ણ થયા પછી દાન અને શ્રાદ્ધ કરવું જોઈએ. આથી કુંડલી અનુસાર ગ્રહણના પ્રભાવને દૂર કરવાના ઉપાય જાણી લેવા જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરવું જોઈએ. આ સિવાય જે પણ જરૂરિયાતમંદ છે તેને અન્ન, કાપડ કે ધનનું દાન કરવું જોઈએ.

3. સૂર્યગ્રહણ શરૂ હોય છે ત્યારે જાપ અને ચિંતન કરવામાં આવે છે. આથી ગ્રહણ સમાપ્ત થાય ત્યારે ભગવાનના દર્શન કરવા જોઈએ. આ દર્શનથી વિશેષ મનોકામના પૂર્ણ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ. ભગવાનનું મૂર્તિઓને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. તુલસીના છોડને પણ ગંગાજળથી શુદ્ધ કરવો જોઈએ.

5. જો કોઈ વ્યક્તિ સૂર્યગ્રહણ સમયે તીર્થયાત્રા કરી રહ્યાં હોય તો તેમને નજીકના કોઈપણ તીર્થસ્થળ પર જઈને સ્નાન કરવું જોઈએ. ઘરને પણ ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:32 pm, Sun, 21 June 20

Next Article