દેશના સૌથી અમીર વ્યકિતી મુકેશ અંબાણી ખરબો રૂપિયા હોવા છતાં જે કામ ન કરી શકયા તે કામ UPના 10 લોકોએ કરી બતાવ્યું

|

Jan 28, 2019 | 10:40 AM

રેલ્વે સ્ટેશન પર રાતની ઠંડીમાં ખરાબ હાલતમાં એક વૃદ્ધે ભીખમાં રોટલી માંગી અને યુવાન વિક્રમ પાંડેએ જીવવાની રીત બદલી નાંખી.  3 વર્ષમાં તેમણે માત્ર હરદોઈ જ નહિં પણ 11 પ્રદેશોના 59 જીલ્લામાં 70 રોટી બેંકોની સ્થાપના કરી નાખી. આ અનોખી રોટી બૅંકની વાત પ્રધાનમંત્રી મોદીએ પહેલાં ‘મન કી બાત’માં પણ જણાવી હતી. Web Stories View more […]

દેશના સૌથી અમીર વ્યકિતી મુકેશ અંબાણી ખરબો રૂપિયા હોવા છતાં જે કામ ન કરી શકયા તે કામ UPના 10 લોકોએ કરી બતાવ્યું

Follow us on

રેલ્વે સ્ટેશન પર રાતની ઠંડીમાં ખરાબ હાલતમાં એક વૃદ્ધે ભીખમાં રોટલી માંગી અને યુવાન વિક્રમ પાંડેએ જીવવાની રીત બદલી નાંખી. 

3 વર્ષમાં તેમણે માત્ર હરદોઈ જ નહિં પણ 11 પ્રદેશોના 59 જીલ્લામાં 70 રોટી બેંકોની સ્થાપના કરી નાખી. આ અનોખી રોટી બૅંકની વાત પ્રધાનમંત્રી મોદીએ પહેલાં ‘મન કી બાત’માં પણ જણાવી હતી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ર્જમનીની સામાજીક કાર્યકર એમનેસ્ટી ઇન્ટરનેશનલથી જોડાયેલ જુડી કૅટિયા મારગેટાએ ભારત આવીને આ કામને જોયુ અને બારાબંકી રોટી બૅંકની શાખાનું ઉદ્દગાટન કર્યું. જાન્યુઆરી 2016માં ટ્રેનથી દિલ્લી જતા હતા ત્યારે એક વુધ્ધા પ્રેરણા બની આવી. તેને પૈસા ન લીધા પણ રોટલી માંગી,જે તે ન આપી શકયો. તે દિવસથી રોટી બેંકના સપનાને પુરું કરવાનું નકકી કર્યું.

સૌથી પહેલા 3 ફ્રેબુઆરી 2016માં હરદોઈમાં રોટી બેંકની શરૂઆત કરવામાં આવી. ચાર મહિના પછી ફરૂખાબાદ અને સીતાપુરમાં શાખા ખોલી. 2017માં લખનઉંમાં પણ બ્રાંચ ખોલી. હવે ‘ઈન્ડીયન રોટી બૅંક’ના નામથી 11 પ્રદેશના 59 જિલ્લામાં 70 શાખાઓ ચાલી રહી છે. જે લોકોની ભુખને શાંત કરે છે. પુર્વ સૈનિક એશોસિએશનના અધ્યક્ષ લખનઉંના મેજર આશીષ ચર્તુવેદી આ સંસ્થાના સંરક્ષક છે. તેમની સંસ્થાએ આજ સુધી કોઈ પાસે દાન લીધુ નથી.

મોહલ્લાઓમાં ડબ્બા મુકવામાં આવે છે. ઈચ્છુક પરીવાર સાંજે આ ડબ્બામાં રોટલીઓ મુકે છે. એક ડબ્બામાં 10 પરિવારથી આશરે 50 રોટલીઓ એકત્રિત થાય છે. તેને શાકની જોડે પેક કરી વિતરણ કરવામાં આવે છે.

રોટી બૅંકના સંસ્થાપક વિક્રમ પાંડેએ જણાવ્યું કે વર્ષ 2016માં પહેલી બેઠકમાં યોજના બનાવી હતી ત્યારે 10 લોકો સાથે હતા. આજે 10 હજાર પરિવારો સાથે છે. ખાવાનું પેક કરવાની જવાબદારી મહિલા ટીમ સંભાળે છે. જયારે પેકેટોનું વિતરણ કરવાની જવાબદારી પુરૂષ ટીમ સંભાળે છે. આ ટીમ બાઈક અને સાઈકલ પર રેલ્વે સ્ટેશન, બસ ડેપો,હોસ્પિટલ વગેરે જગ્યાએ જરૂરિયાતમંદોને ત્યાં પેકેટોનું વિતરણ કરે છે.

‘ઈન્ડિયન રોટી બૅંક’નું સંચાલન કેરલમાં ઈસાઈ ધર્મના લોકો કરે છે. જયારે સહારનપુરમાં શિખ અને ગોરખપુરમાં મુસ્લિમ સમાજના લોકો રોટી બેંકના સંચાલનની જવાબદારી સંભાળે છે. આ રીતે કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર બધા જ લોકો ઉત્સાહપુર્વક કામ કરે છે.

[yop_poll id=863]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article