કોરોનાકાળમાં ઘટતા જતા વ્યાજની ચિંતામાંથી મુક્તિ, સિનીયર સિટીઝન માટે વાર્ષિક 7.4 ટકા વ્યાજ

|

Sep 08, 2020 | 5:02 AM

કોરોનાવાયરસ મહામારી વચ્ચે બચતોના વ્યાજ દરોમાં ઘટાડો થવાથી સિનિયર સિટીઝન્સ મુશ્કેલીમાં મુકાયા છે. મહત્તમ બચતો ઉપર નિર્ભર રહેતા સીનિયર સિટીઝનના માટે કમાણીનું સાધન સીમિત થઇ જતા તેમની તકલીફો વધે છે. વયસ્કોની સમસ્યાનો હલ પોસ્ટ ઑફિસની સીનિયર સીટીઝમ સેવિંગ સ્કીમ દ્વારા પ્રયાસ કાઢયો છે. આ યોજનામાં હાલમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે. સીનિયર સિટીઝન જો […]

કોરોનાકાળમાં ઘટતા જતા વ્યાજની ચિંતામાંથી મુક્તિ, સિનીયર સિટીઝન માટે વાર્ષિક 7.4 ટકા વ્યાજ

Follow us on

કોરોનાવાયરસ મહામારી વચ્ચે બચતોના વ્યાજ દરોમાં ઘટાડો થવાથી સિનિયર સિટીઝન્સ મુશ્કેલીમાં મુકાયા છે. મહત્તમ બચતો ઉપર નિર્ભર રહેતા સીનિયર સિટીઝનના માટે કમાણીનું સાધન સીમિત થઇ જતા તેમની તકલીફો વધે છે. વયસ્કોની સમસ્યાનો હલ પોસ્ટ ઑફિસની સીનિયર સીટીઝમ સેવિંગ સ્કીમ દ્વારા પ્રયાસ કાઢયો છે. આ યોજનામાં હાલમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.

સીનિયર સિટીઝન જો આ સ્કીમમાં એક રકમ 10 લાખ રૂપિયા રોકાણ કરે છે, તો 7.4 ટકાની કમ્પાઉન્ડિંગ વ્યાજ દરથી 5 વર્ષ પછી એટલે કે મેચ્ચોરિટી પીરિયડ પર કુલ રકમ 14,28,964 રૂપિયા મળવાથી 5 વર્ષમાં 4,28,964 રૂપિયાનો ફાયદો મળશે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સ્કીમમાં એક જ વાર રોકાણ કરી શકાય છે. રોકાણની લઘુત્તમ1000 અને મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા નક્કી કરાઈ છે. સ્કીમમાં  7.4 ટકા વ્યાજ અને મેચ્ચોરિટી પીરિયડ 5 વર્ષ છે. સિનીય સિટીઝન્સ અને નિવૃત્ત થયેલ વ્યક્તિઓ માટે બચતની રકમના રોકાણ માટે સ્કીમ સારી માનવામાં આવે છે. જોકે રોકાણ અને વ્યાજના લાભ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે.

(નોંધ: આ અહેવાલ માત્ર માહિતી પુરી પાડી રહ્યો છે. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની ચોક્કસ સલાહ લેવી.)

Next Article