રામમંદિર ભૂમિપૂજન: મહંત નૃત્યગોપાલ દાસ ચાંદીની શિલા લઈ પોતાના નિવાસસ્થાનેથી રવાના થયા

|

Sep 21, 2020 | 12:39 PM

રામમંદિર ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. અયોધ્યામાં હાલમાં દિવાળી જેવો માહોલ છે. આજે 12.44 વાગ્યે રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. ત્યારે વડાપ્રધાન મોદી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસજી પોતાના નિવાસસ્થાનથી ભૂમિ પૂજન સ્થળ માટે રવાના થયા છે. તે પોતાની સાથે ચાંદીની શીલા લઈ […]

રામમંદિર ભૂમિપૂજન: મહંત નૃત્યગોપાલ દાસ ચાંદીની શિલા લઈ પોતાના નિવાસસ્થાનેથી રવાના થયા
ફાઈલ ફોટો

Follow us on

રામમંદિર ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. અયોધ્યામાં હાલમાં દિવાળી જેવો માહોલ છે. આજે 12.44 વાગ્યે રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. ત્યારે વડાપ્રધાન મોદી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસજી પોતાના નિવાસસ્થાનથી ભૂમિ પૂજન સ્થળ માટે રવાના થયા છે. તે પોતાની સાથે ચાંદીની શીલા લઈ નિકળ્યા છે. જેની સાથે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન મોદી લખનઉથી અયોધ્યા માટે રવાના થઈ ગયા છે. હવે થોડા સમયમાં જ તે અયોધ્યા પહોંચશે, જ્યાં હેલિપેડથી તે સૌથી પહેલા હનુમાનગઢી મંદિર પહોંચશે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:05 am, Wed, 5 August 20

Next Article