FARMERS PROTEST :કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 70 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ખેડૂત નેતા Rakesh Tikait એ જણાવ્યું છે 6 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કરવામાં આવેલા વિશાળ ધરણાં પ્રદર્શનને મોકૂફ રાખવામાં આવ્યો છે. તેમજ તેના બદલે દિલ્હી બહાર ત્રણ કલાક સુધી ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ ઉપરાંત ખેડૂત નેતા Rakesh Tikait એ ખેડૂતોના સમર્થન વિદેશી કલાકારો દ્વારા કરવામાં આવતા ટવીટ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે તે કોઇ વિદેશી કલાકારને ઓળખતા નથી.
Published On - 5:44 pm, Thu, 4 February 21