Gujarati NewsNationalPm modi arrives at the 10th century hanuman garhi temple on arrival in ayodhya ram mandir bhumi poojan hanuman garhi mandir ma pochya pm modi thodi var ma ram janmbhumi pohchse
અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ‘ભૂમિપૂજન’ આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. થોડીવારમાં તે રામજન્મભૂમિ જશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો […]
Follow us on
અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ‘ભૂમિપૂજન’ આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. થોડીવારમાં તે રામજન્મભૂમિ જશે.