16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે Covid-19 રસીકરણ, કેન્દ્ર સરકારનો નિર્ણય

|

Jan 09, 2021 | 7:31 PM

દેશમાં Covid-19 વેક્સિનને લઇ મોદી સરકારે આજે મોટો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં મોદી સરકારે જાહેરાત કરી છે કે 16 જાન્યુઆરીના રોજથી કોરોના રસીકરણ શરૂ કરવામા આવશે.

16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે Covid-19 રસીકરણ, કેન્દ્ર સરકારનો નિર્ણય
Covid-19 Vaccine

Follow us on

દેશમાં Covid- 19 ની વેક્સિનને લઇએ મોદી સરકારે આજે મોટો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં મોદી સરકારે આજે જાહેરાત કરી છે કે 16 જાન્યુઆરીના રોજથી કોરોના રસીકરણ શરૂ કરવામા આવશે. જેમાં જણાવ્યા અનુસાર આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ લોકોની સંખ્યા અંદાજે 3 કરોડની આસપાસ છે. જેમા 50 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવામા આવશે.

આજે પીએમ મોદીએ પ્રવાસી ભારતીય સંમેલનને સંબોધન કરતાં જણાવ્યું કે ભારતમાં એક નહી પરંતુ બે મેડ ઇન ઈન્ડિયા કોરોના વાયરસની રસી માનવતાની સુરક્ષા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે લોકો દુનિયામાં માત્ર કોવિડ-19 ની રસી માટે માત્ર ભારતની રસી પર નજર રાખી રહી છે પરંતુ ભારત આટલું મોટું અભિયાન કેવી રીતે ચલાવશે તેની પર પણ નજર રાખી રહ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો: Twitter એ એકાઉન્ડ બંદ કર્યું તો ટ્રમ્પે રાષ્ટ્રપતિના એકાઉન્ટથી કાઢ્યો બળાપો, કહ્યું “પોતાનું પ્લેટફોર્મ બનાવીશ”

આ પણ વાંચો: સલમાનથી લઈ દીપિકા સુધી, બોલીવુડના સુપરસ્ટાર્સ જે ક્યારેય કોલેજ જઈ શક્યા નથી

Published On - 4:58 pm, Sat, 9 January 21

Next Article