એર સ્ટ્રાઈકના પુરવા માંગી રહેલા વિપક્ષ પર વડાપ્રધાન મોદીએ કર્યો પલટવાર, કેટલાક લોકોની વાતો પર પાકિસ્તાનમાં તાળીઓ વાગે છે

|

Mar 03, 2019 | 10:50 AM

પટનાના ગાંધી મેદાનથી NDAની સંકલ્પ રેલી ને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ચોકીદારને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. પરંતુ વિશ્વાસ રાખો ચોકીદાર સજાગ છે. સંકલ્પ રેલીને સંબોધિત કરતી વખતે નરેન્દ્ર મોદીએ વિપક્ષીઓ પર આક્ષેપ કરતા કહ્યું કે, વિપક્ષી નેતાઓને સૈન્ય પર પણ ભરોશો રહ્યો નથી. જે રીતે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવામાં આવ્યા […]

એર સ્ટ્રાઈકના પુરવા માંગી રહેલા વિપક્ષ પર વડાપ્રધાન મોદીએ કર્યો પલટવાર, કેટલાક લોકોની વાતો પર પાકિસ્તાનમાં તાળીઓ વાગે છે

Follow us on

પટનાના ગાંધી મેદાનથી NDAની સંકલ્પ રેલી ને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ચોકીદારને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. પરંતુ વિશ્વાસ રાખો ચોકીદાર સજાગ છે.

સંકલ્પ રેલીને સંબોધિત કરતી વખતે નરેન્દ્ર મોદીએ વિપક્ષીઓ પર આક્ષેપ કરતા કહ્યું કે, વિપક્ષી નેતાઓને સૈન્ય પર પણ ભરોશો રહ્યો નથી. જે રીતે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવામાં આવ્યા હતા. તેમ આંતકી પર થયેલી એર સ્ટ્રાઈકના પણ પુરાવા વિપક્ષ માગવા લાગ્યું છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

આ પણ વાંચો : રાફેલ પર રાહુલની ફરી ગર્જના, આ વખતે PM નરેન્દ્ર મોદી માટે વાપરી નાખી આવી આકરી ભાષા, વાંચો આ ખબર

કોંગ્રેસ સૈન્યનું મનોબળ તોડી રહી છે

વધુમાં PM મોદીએ કહ્યું કે, જો ભેળસેળની સરકાર હોત, તો ના નિર્ણય લેવાયા હોત કે ન ગરીબોનો ઉદ્ધાર થયો હોત. ભેળસેળની સરકાર પોતાનો વિકાસ કર્યો હોય, દેશનો નહીં. દેશ સાક્ષી છે કે, આર્મી દેશની અંદર અને બહાર રહેલા આતંકીઓનો સફાયો કરી રહી છે, ત્યાં દેશની અંદર રહેલા કેટલાક લોકો દુશ્મનોની તરફેણમાં વાતો કરી સૈન્યનુ મનોબળ તોડી રહ્યાં છે.

જે સમયે આતંકવાદ સામે લડવા માટે એક જૂથ થવુ જરૂરી છે , તેવા સમયે 21 પાર્ટીઓ મળી મોદીની સામે , કેન્દ્રની NDA સરકારની વિરુધ્ધમાં નિંદા પ્રસ્તાવ પસાર કરવા માટે એકઠા થયાં હતાં.

તમારો ચોકીદાર તમામ રીતે સતર્ક છે

મોદીએ કહ્યું કે બિહારના લોકો જાણે છે કે, પહેલા લૂંટ, ચોરી, બેનામી સંપ્પતી અને વચેટીયા પ્રથા જે બિહાર અને દેશની રાજનીતિમાં ઘર કરી ગઈ હતી, તેને બંધ કરવાની તાકાત બીજેપી સરકારે કરી છે. ગરીબો પાસેથી લૂંટી અને પોતાની દુકાન ચલાવનારા અત્યારે ચોકીદાર થી પરેસાન થઈ ગયા છે. અને તેથી જ ચોકીદારને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ જનતા વિશ્વાસ રાખે ચોકીદાર સતર્ક છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:32 am, Sun, 3 March 19

Next Article