Gujarati NewsNationalLk advani murli manohar joshi may attend ayodhya bhumi pujan via video conference rammandir na bhoomi pujan karyakarm ma l k advani ane murli manohar joshi video conference thi hajar rahse
અયોધ્યામાં રામ જન્મભૂમિના કાર્યક્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. તંત્ર આ નેતાઓના વીડિયો કોન્ફરન્સ બતાવવાની વ્યવસ્થામાં જોતરાયું છે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય પરશરણ અને વાસુદેવાનંદ સરસ્વતી પણ જોડાશે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના […]
Follow us on
અયોધ્યામાં રામ જન્મભૂમિના કાર્યક્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. તંત્ર આ નેતાઓના વીડિયો કોન્ફરન્સ બતાવવાની વ્યવસ્થામાં જોતરાયું છે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય પરશરણ અને વાસુદેવાનંદ સરસ્વતી પણ જોડાશે.