રેલવેએ 3 ટ્રેનનું ઓનલાઈન બુકિંગ 30 એપ્રિલ સુધી રોક્યું, જાણો વિગત

રેલવેની સહાયક કંપની IRCTCએ 3 ટ્રેનનું સંચાલન 30 એપ્રિલ સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ચાલી રહેલી ત્રણ ટ્રેનો વારાણસી-ઈન્દોર માર્ગ પર ચાલતી કાશી મહાકાલ એક્સપ્રેસ, લખનઉં-નવી દિલ્હી તેજસ અને અમદાવાદ-મુંબઈ તેજસનું બુકિંગ આ પહેલા માત્ર 25 માર્ચથી 15 એપ્રિલ સુધી રોકવામાં આવ્યું હતું. See more   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

રેલવેએ 3 ટ્રેનનું ઓનલાઈન બુકિંગ 30 એપ્રિલ સુધી રોક્યું, જાણો વિગત
| Edited By: | Updated on: Sep 30, 2020 | 12:17 PM

રેલવેની સહાયક કંપની IRCTCએ 3 ટ્રેનનું સંચાલન 30 એપ્રિલ સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ચાલી રહેલી ત્રણ ટ્રેનો વારાણસી-ઈન્દોર માર્ગ પર ચાલતી કાશી મહાકાલ એક્સપ્રેસ, લખનઉં-નવી દિલ્હી તેજસ અને અમદાવાદ-મુંબઈ તેજસનું બુકિંગ આ પહેલા માત્ર 25 માર્ચથી 15 એપ્રિલ સુધી રોકવામાં આવ્યું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આ સમયમાં દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લોકડાઉન પછી બુકિંગની પરવાનગી આપવામાં આવી હતી. ત્યારે અધિકારીઓનું કહેવું છે કે દેશમાં દરરોજ કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી ટ્રેન ના ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારતીય રેલવે કેટરીંગ અને ટુરિઝમ કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું કે જે યાત્રીઓએ આ સમયમાં મુસાફરી કરવામાં માટે ટિકિટ બુક કરાવી છે, તે રિફંડ લઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:11 am, Wed, 8 April 20