Gujarati NewsNationalIndian railways cancels all tickets booked june 30th 2020 refunds given to all indian railway 30 june 2020 sudhi ni tamam book ticket kari cancel jano refund malse ke nahi
ભારતીય રેલવેએ 30 જૂન 2020 સુધીની તમામ બુક ટિકિટ કરી કેન્સલ, જાણો રિફંડ મળશે કે નહીં?
ભારતીય રેલવેએ 30 જૂન 2020ના પહેલા સુધીની બુક તમામ ટિકિટ કેન્સલ કરી દીધી છે. આ તારીખ સુધી બુક તમામ ટિકિટની રકમ રિફંડ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તમામ વિશેષ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન પહેલાની જેમ ચાલુ રહેશે. આ ટ્રેનોની ટિકિટ કેન્સલ કરવામાં આવી નથી. રેલવેએ આ પહેલા 17 મે સુધી ટ્રેનોની ટિકિટ […]
Follow us on
ભારતીય રેલવેએ 30 જૂન 2020ના પહેલા સુધીની બુક તમામ ટિકિટ કેન્સલ કરી દીધી છે. આ તારીખ સુધી બુક તમામ ટિકિટની રકમ રિફંડ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તમામ વિશેષ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન પહેલાની જેમ ચાલુ રહેશે. આ ટ્રેનોની ટિકિટ કેન્સલ કરવામાં આવી નથી. રેલવેએ આ પહેલા 17 મે સુધી ટ્રેનોની ટિકિટ કેન્સલ કરી હતી. હવે રેલવેએ 30 જૂન સુધી તમામ ટિકિટને કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ તમામ ટિકિટ કેન્સલ કરી દીધી છે, જે 21 માર્ચ પછી બુક કરવામાં આવી છે.