2 / 6
ભારતની આઝાદી મેળવવામાં મહાત્મા ગાંધીનું મહત્વનું યોગદાન હતું. પરંતુ 15 ઓગસ્ટ, 1947 ના રોજ મહાત્મા ગાંધીએ આઝાદીની ઉજવણીમાં હાજરી નહોતી આપી. આ દિવસે મહાત્મા ગાંધી પશ્ચિમ બંગાળના નોઆખલીમાં ઉપવાસ પર બેઠા હતા. આપને જણાવી દઈએ કે, મહાત્મા ગાંધી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાને રોકવા માટે ઉપવાસ કરી રહ્યા હતા.