Independence Day 2021: જાણો સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને લાંબા સંઘર્ષ બાદ આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસની સ્વતંત્રતા દિવસ (Independence Day) તરીકે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

| Edited By: | Updated on: Aug 15, 2021 | 4:12 PM
4 / 6
15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત સ્વતંત્ર થયું હતુ.પરંતુ ત્યારે ભારતનું કોઈ રાષ્ટ્રગાન નહોતુ.આપને જણાવી દઈએ કે,રવિન્દ્રનાથ ટાગોરે 1911 માં જ 'જન-ગણ-મન' લખ્યું હતું, પરંતુ તેને 1950 માં રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું હતું.

15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત સ્વતંત્ર થયું હતુ.પરંતુ ત્યારે ભારતનું કોઈ રાષ્ટ્રગાન નહોતુ.આપને જણાવી દઈએ કે,રવિન્દ્રનાથ ટાગોરે 1911 માં જ 'જન-ગણ-મન' લખ્યું હતું, પરંતુ તેને 1950 માં રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું હતું.

5 / 6
15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી.પરંતુ શું તમે જાણો છો કે,ભારત ઉપરાંત અન્ય કેટલાક દેશોને પણ 15 મી ઓગસ્ટના રોજ આઝાદી મળી.જેમાં દક્ષિણ કોરિયા,બહેરીન,રિપબ્લિક કોંગો દેશનો સમાવેશ થાય છે.

15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી.પરંતુ શું તમે જાણો છો કે,ભારત ઉપરાંત અન્ય કેટલાક દેશોને પણ 15 મી ઓગસ્ટના રોજ આઝાદી મળી.જેમાં દક્ષિણ કોરિયા,બહેરીન,રિપબ્લિક કોંગો દેશનો સમાવેશ થાય છે.

6 / 6
તમને જણાવી દઈએ કે,બ્રિટિશરોની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવવામાં અરવિંદ ઘોષનું મહત્વનું યોગદાન હતું. અને તેમનો જન્મ 15 ઓગસ્ટ 1872માં થયો હતો.

તમને જણાવી દઈએ કે,બ્રિટિશરોની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવવામાં અરવિંદ ઘોષનું મહત્વનું યોગદાન હતું. અને તેમનો જન્મ 15 ઓગસ્ટ 1872માં થયો હતો.