રામ મંદિરના ભૂમિપૂજનમાં ઈકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, ઈકબાલ અંસારી PM મોદીને આપશે આ ભેટ

|

Sep 21, 2020 | 12:50 PM

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમના મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. ઈકબાલ અંસારીએ આમંત્રણ મળ્યા બાદ કહ્યું કે, હું જરૂર હાજર રહીશ, મને ભગવાન રામની મરજીથી જ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં ભાઈચારાની સંસ્કૃતિ […]

રામ મંદિરના ભૂમિપૂજનમાં ઈકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, ઈકબાલ અંસારી PM મોદીને આપશે આ ભેટ

Follow us on

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમના મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. ઈકબાલ અંસારીએ આમંત્રણ મળ્યા બાદ કહ્યું કે, હું જરૂર હાજર રહીશ, મને ભગવાન રામની મરજીથી જ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં ભાઈચારાની સંસ્કૃતિ છે, હું હંમેશાથી મઠ-મંદિરોમાં જતો રહ્યો છું. ઈકબાલ અંસારી ભૂમિપૂજન કાર્યક્રમમાં પીએમ મોદીને રામ ચરિત માનસ અને રામ નામાની ભેટ આપશે.

આ પણ વાંચો: સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ભંગ બદલ અમદાવાદ વન મોલ સીલ કરાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 1:21 pm, Mon, 3 August 20

Next Article