Uttarakhand માં ગ્લેશિયર તૂટતાં તબાહી બાદ ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ, સીએમ યોગીએ કહ્યું તંત્ર સતર્ક

|

Feb 07, 2021 | 8:11 PM

ઉત્તરાખંડમાં ડેમના વિનાશને ધ્યાનમાં રાખીને યુપીને પણ ઉચ્ચ ચેતવણી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગીએ યુપીના સંબંધિત વિભાગો અને અધિકારીઓને આ ઘટના પર નજર રાખવા નિર્દેશ આપ્યો છે

Uttarakhand માં ગ્લેશિયર તૂટતાં તબાહી બાદ ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ, સીએમ યોગીએ કહ્યું તંત્ર સતર્ક

Follow us on

Uttarakhand  માં ડેમના વિનાશને ધ્યાનમાં રાખીને યુપીને પણ ઉચ્ચ ચેતવણી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગીએ યુપીના સંબંધિત વિભાગો અને અધિકારીઓને આ ઘટના પર નજર રાખવા નિર્દેશ આપ્યો છે. એસડીઆરએફને પણ ચેતવણી આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીએ ગંગા નદીના કિનારાના તમામ જિલ્લાના કલેકટર  અને એસપીને પણ સતર્ક રહેવા  નિર્દેશ આપ્યા છે.

રાહત કમિશનરે તમામ કલેક્ટરોને આપત્તિ ચેતવણી જાહેર કરી છે. રાહત કમિશનરે કહ્યું કે ગંગા નદી પરના જિલ્લાઓને સતર્ક રહેવાની જરૂર છે અને પાણીના સ્તરનું સતત નિરીક્ષણ કરવું જરૂરી છે.લોકોને જરૂરી હોય તો બહાર નીકળવા  અને   સલામત સ્થળે લઈ જવા સૂચના પણ આપવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને પીએસી ફ્લડ કંપનીને એલર્ટ રહેવા જણાવ્યું છે.

બિઝનોરથી ગઢમુક્તેશ્વર સુધી એલર્ટ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Uttarakhand ના ચમોલી જિલ્લામાં ઋષિગંગા  વીજ પ્રોજેક્ટના ડેમના ભાગરૂપે અલકનંદા નદીમાં પ્રવાહ વધ્યો છે.ઋષિ કેશ, હરિદ્વારથી ગઢમુક્તેશ્વર બિઝનોર સુધી એલર્ટ પણ જાહેર કરાયું છે. મંડાવર અને નાંગલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંગાના કાંઠે વસેલા ગામમાં પોલીસ જાહેરાત કરીને ગંગા નદી તરફ ન જવા વિનંતી કરી રહી છે અને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ જરૂર જણાશે તો  દેવલગઢ સ્થિત પીપે કા પુલ પણ ખોલવામાં આવી શકે છે.

Published On - 8:09 pm, Sun, 7 February 21

Next Article