કોરોના: પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવો ગેરકાયદેસર, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત

|

Sep 29, 2020 | 1:24 PM

પ્લાઝમાં થેરેપીને કોરોના વાઈરસની સામે એક કારગર હથિયાર તરીકે ગણવામાં આવતી હતી. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે આ થેરેપી પર સવાલ ઉભા કરીને તેને જોખમરુપ ગણાવી છે. મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે માહિતી આપી કે પ્લાઝમા થેરેપી એપ્રુવ્ડ નથી. આ દર્દીઓ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અત્યારે આ થેરેપી માત્ર પ્રયોગ માટે છે.   Web […]

કોરોના: પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવો ગેરકાયદેસર, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત

Follow us on

પ્લાઝમાં થેરેપીને કોરોના વાઈરસની સામે એક કારગર હથિયાર તરીકે ગણવામાં આવતી હતી. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે આ થેરેપી પર સવાલ ઉભા કરીને તેને જોખમરુપ ગણાવી છે. મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે માહિતી આપી કે પ્લાઝમા થેરેપી એપ્રુવ્ડ નથી. આ દર્દીઓ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અત્યારે આ થેરેપી માત્ર પ્રયોગ માટે છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   જાણો દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેટલાં નવા કોરોનાના કેસ નોંધાયા અને કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સમાં લવ અગ્રવાલે કહ્યું કે આઈસીએમઆરએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તે એવા કોઈપણ પુરાવા નથી જે મજબુત રીતે કહીં શકે કે પ્લાઝમાં થેરેપી કોરોનાના ઈલાજ માટે યોગ્ય છે. આ થેરેપીનો ઉપયોગ દર્દીઓનો જીવ જોખમમાં મુકી શકે છે. જ્યાં સુધી આઈસીએમઆર આ બાબતે સર્ટિફિકેટ ના આપે ત્યાં સુધી આ થેરેપીનો ઉપયોગ ગેરકાયદેસર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લગ અગ્રવાલે અન્ય એક જાણકારી આપતાં કહ્યું કે અમે કોઈ જ નવો ઓર્ડર રેપિડ ટેસ્ટિંગ કીટને લઈને આપ્યો નથી. આ ઉપરાંત રાજ્યોને પણ સૂચના આપવામાં આવી કે ચીનથી આવેલી રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ ના કરે અને તેને પરત મોકલાવે. તકનીકી ખામીના લીધે આ ટેસ્ટિંગ ના કરવાની સલાહ આપવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:20 pm, Tue, 28 April 20

Next Article