જાણો ક્યાં ક્યાં શહેર વચ્ચે 12મેથી રેલવે શરૂ કરશે પેસેન્જર ટ્રેન સેવા અને ક્યારથી થશે બુકિંગ?

|

Sep 29, 2020 | 11:50 AM

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય તે માટે દેશમાં 17 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે એવા વિસ્તારોને છૂટ આપવામાં આવી છે જ્યાં કોરોના વાઈરસના ઓછા કેસ છે. દેશમાં તમામ જિલ્લાને ગ્રીન, ઓરેન્જ અને રેડ એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે અને છૂટ અપાઈ છે. આ બધાની વચ્ચે રેલવિભાગ પણ તૈયારીઓ સાથે ટ્રેન […]

જાણો ક્યાં ક્યાં શહેર વચ્ચે 12મેથી રેલવે શરૂ કરશે પેસેન્જર ટ્રેન સેવા અને ક્યારથી થશે બુકિંગ?

Follow us on

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય તે માટે દેશમાં 17 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે એવા વિસ્તારોને છૂટ આપવામાં આવી છે જ્યાં કોરોના વાઈરસના ઓછા કેસ છે. દેશમાં તમામ જિલ્લાને ગ્રીન, ઓરેન્જ અને રેડ એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે અને છૂટ અપાઈ છે. આ બધાની વચ્ચે રેલવિભાગ પણ તૈયારીઓ સાથે ટ્રેન ચલાવશે. દેશના મુખ્ય શહેરોથી દિલ્હી વચ્ચે ટ્રેન દોડશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દેશમાં રેલવે 12મેથી શરૂ કરશે પેસેન્જર ટ્રેન

આ પણ વાંચો :  આજે રાજ્યમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ, કુલ આંક 8195 થયો, જાણો જિલ્લા મુજબ વિગત

હાલ દેશમાં જે લોકો અલગ અલગ જગ્યાએ ફસાયેલા છે તેમને ઘરે પહોંચાડવા માટે ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રેલવે તબક્કાવાર પોતાની સેવા શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે. 12મેથી કોરોનાના સંકટ વચ્ચે ભારતીય રેલવે પેસેન્જર સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. જેમાં દિલ્હીથી દિબ્રુગઢ, અગરતલ્લા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવંતપુરુમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્ર, અમદાવાદ અને જમ્મુ સુધી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આ જાણકારી રેલમંત્રીએ પિયૂષ ગોયલે ટ્વીટ કરીને આપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ લોકેશન બાદ અન્ય શહેરો વચ્ચે પણ પેસેન્જર ટ્રેન સેવા શરુ કરવામાં આવશે. જો આ ટ્રેન કોચ ઉપલબ્ધ હશે તો જ શરૂ કરાશે. રેલવેના મોટાભાગના કોચમાં કોરોનાના આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેન માટેનું બુકિંગ 11મે સાંજે 4 વાગ્યે કરી શકાશે. જે લોકોની ટિકિટ કન્ફર્મ થશે તેમને જ રેલવે સ્ટેશનમાં એન્ટ્રી આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:52 pm, Sun, 10 May 20

Next Article