લખનઉ એરપોર્ટ પર કેમ ધરણાં પર બેઠા પીએમ મોદીના ભાઈ Prahlad Modi?

|

Feb 03, 2021 | 9:45 PM

પીએમ મોદીના ભાઈ બુધવાર બપોરે લખનઉના એરપોર્ટ પર ધરણાં પર બેઠા હતા. Prahlad Modiનું કહેવું છે કે તેમના સહયોગીની પોલીસે ધરપકડ કરી છે.

લખનઉ એરપોર્ટ પર કેમ ધરણાં પર બેઠા પીએમ મોદીના ભાઈ Prahlad Modi?

Follow us on

પીએમ મોદીના ભાઈ બુધવાર બપોરે લખનઉના એરપોર્ટ પર ધરણાં પર બેઠા હતા. Prahlad Modiનું કહેવું છે કે તેમના સહયોગીની પોલીસે ધરપકડ કરી છે. તેમણે અન્ન અને જળ ત્યાગ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. દિલ્હીથી આવતી બે વાગ્યાની ફ્લાઈટથી પ્રહલાદ મોદી લખનઉ પહોંચ્યા હતા. તેમને સુલતાનપૂર અને જોનપૂરમાં યોગ સોશિયલ સોસાયટીની તરફથી સન્માનિત કરવામાં આવવાના હતા.

 

પોલીસ એક દિવસ પૂર્વે જ સોસાયટીના કાર્યક્રમને નકલી ગણાવીને તેના આયોજકની ધરપકડ કરી હતી. જેમાં Prahlad Modiના બે સન્માન કાર્યક્રમ રદ થઈ ગયા હતા. તેવા સમયે પ્રહલાદ મોદીએ જીદ પકડી હતી કે તેમના સમર્થકો અને આયોજકોને શરત વિના છોડી દેવામાં આવે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

પ્રહલાદ મોદીએ ક્હ્યું કે મને રિસીવ કરવા આવી રહેલા લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા છે. તેમની પર કેસ દાખલ કરવાની તજવીજ કરવામાં આવી રહી છે. મને લાગે છે કે મારા બાળકો જેલમાં રહે અને હું બહાર રહું. આ યોગ્ય નથી. તેમને મુક્ત કરો અથવા હું એરપોર્ટ પર અનશન પર બેસીશ.

 

આ પણ વાંચો: PM Modi પશ્ચિમ બંગાળમાં કરશે ઈતિહાસની સૌથી મોટી રેલી, આ છે ભાજપનો માસ્ટર પ્લાન

Next Article