DELHI: સંયુક્ત કિસાન મોર્ચાનો મોટો દાવો, ટ્રેકટર રેલી બાદ 100થી વધુ લોકો લાપતા થયા

|

Feb 01, 2021 | 12:06 AM

DELHIમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ટ્રેક્ટર રેલી (Tractor Parade)માં હિંસા થઈ હતી. આ હિંસામાં 394 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને ટ્રેક્ટર પલટી જવાથી એક ખેડૂતનું મૃત્યુ થયું હતું.

DELHI: સંયુક્ત કિસાન મોર્ચાનો મોટો દાવો, ટ્રેકટર રેલી બાદ 100થી વધુ લોકો લાપતા થયા

Follow us on

DELHIમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ટ્રેક્ટર રેલી (Tractor Parade)માં હિંસા થઈ હતી. આ હિંસામાં 394 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને ટ્રેક્ટર પલટી જવાથી એક ખેડૂતનું મૃત્યુ થયું હતું. ટ્રેકટર રેલી અંગે સંયુક્ત કિસાન મોર્ચાએ મોટો દાવો કર્યો છે. સંયુક્ત કિસાન મોર્ચાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે DELHIમાં પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલી બાદ 100થી વધુ લોકો લાપતા થયા છે. આ સાથે જ લાપતા થયેલા લોકો અંગે સંયુક્ત કિસાન મોર્ચાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે લાપતા થયેલા 100થી વધુ લોકોની જાણકારી મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિમાં પ્રેમ ઈન્હ ભંગુ, રાજીન્દર સિંહ, દીપ સિંહ વાલા, અવતાર સિંહ, કિરણજીત સિંહ સેખો અને બલજીત સિંહ સામેલ છે. લાપતા થયેલા લોકોની જાણકારી મળ્યા બાદ આ સમિતિ દ્વારા સંબંધિત અધિકારી સાથે મળીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો: પોંડિચેરીમાં કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર ચરમ પર, ભાજપ ચૂંટણી જીતશે: જે.પી.નડ્ડા

Next Article