નાણાપ્રધાનની આજે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સ, ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરી શકે

|

Sep 29, 2020 | 11:21 AM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે 4 કલાકે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે. ગઈ કાલે નાણાપ્રધાને 20 લાખ કરોડના આર્થિક પેકેજને લઈને 6 મોટી જાહેરાતો કરી. ત્યારે આજે નાણાપ્રધાન ખેડૂતો અને શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરી શકે છે. ખેડૂતો અને શ્રમિકો માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે.   Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું […]

નાણાપ્રધાનની આજે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સ, ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરી શકે

Follow us on

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે 4 કલાકે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે. ગઈ કાલે નાણાપ્રધાને 20 લાખ કરોડના આર્થિક પેકેજને લઈને 6 મોટી જાહેરાતો કરી. ત્યારે આજે નાણાપ્રધાન ખેડૂતો અને શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરી શકે છે. ખેડૂતો અને શ્રમિકો માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:59 am, Thu, 14 May 20

Next Article