પ્રોવિડન્ડ ફંડ ઉપર પણ કોરોનાની અસર, બે ટુકડે ખાતામાં જમા કરાશે વ્યાજની ચૂકવણી

|

Sep 18, 2020 | 7:56 PM

કોરોના મહામારીએ કર્મચારી પ્રોવિડન્ડ ફંડ (EPF) ધારકોને વ્યાજદરની ચૂકવણી પ્રભાવિત કરી છે. કર્મચારી ભવિષ્યનિધી સંગઠન (EPFO) બોર્ડની મળેલી બેઠકમાં નાણાકીય વર્ષે 2019-2020 માટેના વ્યાજદરની ચૂકવણી બે ભાગમાં કરાશે. કર્મચારી ભવિષ્યનિધી 8.5 ટકા વ્યાજ 8.15 અને 0.35 ટકા એમ બે ભાગમાં વહેચશે. દેશમાં આજે આશરે 6 કરોડ લોકો પ્રોવિડન્ડ ફંડ ધારક છે. જેમને નાણાકીય વર્ષ 2019-2020 […]

પ્રોવિડન્ડ ફંડ ઉપર પણ કોરોનાની અસર, બે ટુકડે ખાતામાં જમા કરાશે વ્યાજની ચૂકવણી
પ્રોવિડન્ડ ફંડ ઓફિસ

Follow us on

કોરોના મહામારીએ કર્મચારી પ્રોવિડન્ડ ફંડ (EPF) ધારકોને વ્યાજદરની ચૂકવણી પ્રભાવિત કરી છે. કર્મચારી ભવિષ્યનિધી સંગઠન (EPFO) બોર્ડની મળેલી બેઠકમાં નાણાકીય વર્ષે 2019-2020 માટેના વ્યાજદરની ચૂકવણી બે ભાગમાં કરાશે. કર્મચારી ભવિષ્યનિધી 8.5 ટકા વ્યાજ 8.15 અને 0.35 ટકા એમ બે ભાગમાં વહેચશે.

દેશમાં આજે આશરે 6 કરોડ લોકો પ્રોવિડન્ડ ફંડ ધારક છે. જેમને નાણાકીય વર્ષ 2019-2020 માટે પ્રોવિડન્ડ ફંડમાં જમા રકમ ઉપર 8.5 ટકા વ્યાજ બે હપ્તે ચુકવવાનો નિર્ણય કરાયો છે. જે પાકી 8.15 ટકા એક સાથે અને બાકીના 0.35 ટકા વ્યાજ ડીસેમ્બર સુધીમાં ખાતામાં જમા કરાવાશે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોનાને લઈને નાણાકીય સ્થિતિને ધ્યાને રાખીને કર્મચારી ભવિષ્યનિધી સંગઠનના બોર્ડે આ નિર્ણય કર્યો છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ પણ જુઓઃવિડીયોઃ મુંબઈ પહોચ્યા બાદ કંગનાએ જાહેર કર્યો નવો વિડીયો, કહ્યુ મારી સાથે બદલો લેવાયો, આજે મારુ ઘર તુટ્યુ કાલે તારુ અભિમાન તુટશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:05 pm, Wed, 9 September 20

Next Article