Gujarati NewsNationalAyodhya pm modi offers prayers to ram lalla performs sashtang pranam at ram janmabhoomi site ram mandir bhoomi pujan stathd par pohchya pm modi ram lalla ne karya dand vat pranam
રામમંદિર: ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી, રામલલાને કર્યા દંડવત પ્રણામ
અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ‘ભૂમિપૂજન’ આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા અને રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં […]
Follow us on
અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ‘ભૂમિપૂજન’ આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા અને રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા.