મહારાષ્ટ્ર: ભંડારામાં હોસ્પિટલમાં લાગી આગ, 10 બાળકોના દાઝી જવાથી મોત

|

Jan 09, 2021 | 8:59 AM

મહારાષ્ટ્રના ભંડારામાં હોસ્પિટલમાં આગની ઘટના બની છે. આગમાં 10 બાળકોના દાઝી જવાથી મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના ભંડારામાં હોસ્પિટલમાં આગની ઘટના બની છે. આગમાં 10 બાળકોના દાઝી જવાથી મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે 7 નવજાત બાળકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. વોર્ડમાં કુલ 17 બાળક હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે.

 

 

આ પણ વાંચો: BIG NEWS: રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું ગાંધીનગરમાં નિધન

Next Video