મહારાષ્ટ્રના ભંડારામાં હોસ્પિટલમાં આગની ઘટના બની છે. આગમાં 10 બાળકોના દાઝી જવાથી મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે 7 નવજાત બાળકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. વોર્ડમાં કુલ 17 બાળક હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે.
આ પણ વાંચો: BIG NEWS: રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું ગાંધીનગરમાં નિધન