મહારાષ્ટ્રના પુણે સ્થિત વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute)ની બિલ્ડિંગમાં લાગેલી આગ પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: અમદાવાદના ગોતામાં ટાઈલ્સના ગોડાઉનમાં આગ, ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે હાજર