મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નવા 3390 પોઝિટિવ કેસ નોંધાયા, 120 લોકોના મોત

|

Sep 28, 2020 | 3:10 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 1 લાખ 7 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3390 કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,07,958 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના લીધે 24 કલાકમાં 120 લોકોના મોત થયા છે. […]

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નવા 3390 પોઝિટિવ કેસ નોંધાયા, 120 લોકોના મોત

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 1 લાખ 7 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3390 કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,07,958 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના લીધે 24 કલાકમાં 120 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

આ પણ વાંચો : 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 511 કેસ નોંધાયા, 29ના મોત, 442 દર્દી થયા સ્વસ્થ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 53,017 પહોંચી
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 53,017 પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના લીધે 3950 લોકોના જીવ ગયા છે. મુંબઈમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 58226 સુધી પહોંચી ગઈ છે. કોરોનાના લીધે મુંબઈમાં 2182 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થઈને 1632 લોકો ઘરે પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહારાષ્ટ્રમાં કોરોનાની સામેના જંગમાં જીત મેળવીને અત્યારસુધીમાં 50978 લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્ર સરકારે રિકવરી રેટ 47.2 હોવાની જાણકારી આપી છે. જ્યારે કોરોનાના લીધે મૃત્યુદર 3.65 છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં 6,57,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાડા પાંચ લાખથી વધારે લોકો ક્વોરન્ટાઈનમાં છે. ધારાવીમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 13 નવા કેસ સાથે ધારાવીમાં કુલ પોઝિટિવ કેસ 2043 થઈ ગયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:25 pm, Sun, 14 June 20

Next Article