મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં રેલવેના પાટા પર પ્રવાસી મજૂરોને એક માલગાડીને કચડી નાખ્યા છે. ઔરંગાબાદના જાલના રેલવે લાઈનની પાસે આ ઘટના બની છે. જેમાં 14 મજૂરોના મોત થયા છે. આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? […]
ફાઈલ ફોટો
Follow us on
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં રેલવેના પાટા પર પ્રવાસી મજૂરોને એક માલગાડીને કચડી નાખ્યા છે. ઔરંગાબાદના જાલના રેલવે લાઈનની પાસે આ ઘટના બની છે. જેમાં 14 મજૂરોના મોત થયા છે. આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ તમામ પ્રવાસી મજૂરો તેમના ઘર છત્તીસગઢ ચાલીને જઈ રહ્યા હતા અને આરામ કરવા માટે પાટાની પાસે રોકાયા હતા. ઘટના પછી સ્થાનિક તંત્ર અને રેલવે અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો