મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન નીચે કચડાતા 14 શ્રમિકોના મોત

|

Sep 29, 2020 | 12:11 PM

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં રેલવેના પાટા પર પ્રવાસી મજૂરોને એક માલગાડીને કચડી નાખ્યા છે. ઔરંગાબાદના જાલના રેલવે લાઈનની પાસે આ ઘટના બની છે. જેમાં 14 મજૂરોના મોત થયા છે. આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? […]

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન નીચે કચડાતા 14 શ્રમિકોના મોત
ફાઈલ ફોટો

Follow us on

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં રેલવેના પાટા પર પ્રવાસી મજૂરોને એક માલગાડીને કચડી નાખ્યા છે. ઔરંગાબાદના જાલના રેલવે લાઈનની પાસે આ ઘટના બની છે. જેમાં 14 મજૂરોના મોત થયા છે. આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ તમામ પ્રવાસી મજૂરો તેમના ઘર છત્તીસગઢ ચાલીને જઈ રહ્યા હતા અને આરામ કરવા માટે પાટાની પાસે રોકાયા હતા. ઘટના પછી સ્થાનિક તંત્ર અને રેલવે અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:00 am, Fri, 8 May 20

Next Article