Janmashtami Decoration Ideas : કૃષ્ણ જન્માષ્ટમી પર પૂજા ઘર સજાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ,જુઓ Photos

જન્માષ્ટમીના (Janmashtmi) દિવસે પૂજા ઘરમાં વિશેષ સજાવટ કરવામાં આવે છે. ત્યારે આજે અને તમને સજાવટ માટેની કેટલીક સરળ ટિપ્સ જણાવીશુ.

| Edited By: | Updated on: Aug 27, 2021 | 12:19 PM
4 / 5
દહી હાંડી - ભગવાન શ્રીકૃષ્ણને દહીં અને માખણ ખુબ પસંદ હતા.જન્માષ્ટમી પર ભગવાનને પ્રાર્થના કરતી વખતે આ બે સૌથી મહત્વની સામગ્રી છે. તમે નાની દહીં ભરેલી હાંડીને લટકાવીને પણ સુંદર સજાવટ કરી શકો છો.

દહી હાંડી - ભગવાન શ્રીકૃષ્ણને દહીં અને માખણ ખુબ પસંદ હતા.જન્માષ્ટમી પર ભગવાનને પ્રાર્થના કરતી વખતે આ બે સૌથી મહત્વની સામગ્રી છે. તમે નાની દહીં ભરેલી હાંડીને લટકાવીને પણ સુંદર સજાવટ કરી શકો છો.

5 / 5
વાંસળી-ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ પસંદ હતી, તેણે સંગીતથી તેના સાથીઓ અને મિત્રોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેથી તમે વાંસળીને ગોલ્ડન રિબિન અને અરીસાથી સજાવી શકો છો.

વાંસળી-ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ પસંદ હતી, તેણે સંગીતથી તેના સાથીઓ અને મિત્રોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેથી તમે વાંસળીને ગોલ્ડન રિબિન અને અરીસાથી સજાવી શકો છો.

Published On - 12:18 pm, Fri, 27 August 21