જો તમે પણ ચહેરા પર મુલતાની માટી લાગાવો છો તો ચેતી જજો ? થઈ શકે છે તમને આ નુકસાન

મુલતાની માટીનો ઉપયોગ અસરકારક અને સલામત હોવા છતાં ઘણી વખત તે ત્વચાને ફાયદો થવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. મુલતાની માટીના ખોટા ઉપયોગથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. જાણો મુલતાની માટીની આવી જ કેટલીક આડઅસરો જોવા મળી શકે છે.

| Edited By: | Updated on: Jun 05, 2023 | 2:25 PM
4 / 5
જે લોકોને વારંવાર શરદી કે ઉધરસની ફરિયાદ રહેતી હોય તો તે લોકોને મુલતાની માટીનો ઉપયોગ ટાળવો જોઈએ. મુલતાની માટીની તાસિર ઠંડી હોવાના કારણે શરદી અને ઉધરસની સમસ્યા વધી શકે છે.

જે લોકોને વારંવાર શરદી કે ઉધરસની ફરિયાદ રહેતી હોય તો તે લોકોને મુલતાની માટીનો ઉપયોગ ટાળવો જોઈએ. મુલતાની માટીની તાસિર ઠંડી હોવાના કારણે શરદી અને ઉધરસની સમસ્યા વધી શકે છે.

5 / 5
જે લોકો નિયમીત મુલતાની માટીના નિયમિત ઉપયોગ કરે છે. તેવા લોકોને ચહેરા પર કરચલીઓ પડી શકે છે.

જે લોકો નિયમીત મુલતાની માટીના નિયમિત ઉપયોગ કરે છે. તેવા લોકોને ચહેરા પર કરચલીઓ પડી શકે છે.