New Year Party : તમારી ત્વચા પર ગ્લો લાવવા, નારિયેળ પાણીનો ઉપયોગ આ રીતે કરો

આપણા સ્વસ્થ અને ત્વચાને ચમકદાર બનાવવા માટે નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક છે. શું તમે જાણો છો કે નારિયેળ પાણી, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તે ચહેરાની ચમક વધારવામાં પણ મદદરૂપ છે. નવા વર્ષમા તમે પણ નારિયેળ પાણીનો ઉપયોગ કરીને ચહેરાની સંભાળ કરી શકો છો.

| Edited By: | Updated on: Dec 27, 2022 | 12:05 PM
4 / 5
 કોકોનટ વોટર સ્ક્રબઃ  કોકોનટ સ્ક્રબ બનાવવા માટે તમારે કોફીને નાળિયેર પાણીમા પલાડીને તેને ચહેરા પર લગાવીને તેનાથી મસાજ કરવો જોઈએ.જેનાથી ત્વચા પરનો મેલ દૂર થઈ શકે છે.

કોકોનટ વોટર સ્ક્રબઃ કોકોનટ સ્ક્રબ બનાવવા માટે તમારે કોફીને નાળિયેર પાણીમા પલાડીને તેને ચહેરા પર લગાવીને તેનાથી મસાજ કરવો જોઈએ.જેનાથી ત્વચા પરનો મેલ દૂર થઈ શકે છે.

5 / 5
 નારિયેળ પાણીનો ફેસ પેક : હળદર, મધ અને નારિયેળ પાણીનો ફેસ પેક બનાવીને તમે ચહેરા પર લગાવો. આ પેક સૂકાઈ જાય પછી તેને હૂંફાળા પાણીથી ચહેરાને સાફ કરો  આ પેક અઠવાડિયામાં એકવાર કરવાથી તમને તમારા ચહેરા પર ફરક દેખાશે.

નારિયેળ પાણીનો ફેસ પેક : હળદર, મધ અને નારિયેળ પાણીનો ફેસ પેક બનાવીને તમે ચહેરા પર લગાવો. આ પેક સૂકાઈ જાય પછી તેને હૂંફાળા પાણીથી ચહેરાને સાફ કરો આ પેક અઠવાડિયામાં એકવાર કરવાથી તમને તમારા ચહેરા પર ફરક દેખાશે.