જાણો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને કેમ ફાંસી આપવામાં આવી?

|

Sep 28, 2019 | 6:59 AM

લાલા લજપતરાય એક મહાન સ્વતંત્ર સેનાની હતા અને તેઓ સાઈમન કમીશનની સામે વિરોધ કરી રહ્યાં હતા. આ વિરોધ દરમિયાન અંગ્રેજી સરકારે લાઠીચાર્જ કર્યો અને લાઠી લાલા લજપતરાયના માથામાં વાગી હતી. 17 નવેમ્બર, 1928ના રોજ તેમનું અવસાન થયું હતું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

જાણો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને કેમ ફાંસી આપવામાં આવી?

Follow us on

લાલા લજપતરાય એક મહાન સ્વતંત્ર સેનાની હતા અને તેઓ સાઈમન કમીશનની સામે વિરોધ કરી રહ્યાં હતા. આ વિરોધ દરમિયાન અંગ્રેજી સરકારે લાઠીચાર્જ કર્યો અને લાઠી લાલા લજપતરાયના માથામાં વાગી હતી. 17 નવેમ્બર, 1928ના રોજ તેમનું અવસાન થયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો :   શહીદ ભગતસિંહે પ્રથમ પત્ર દાદાને લખ્યો હતો, ખુશી ખુશી જણાવી હતી આ વાત

લાલા લજપતરાયનો જન્મ 28 જાન્યુઆરી, 1865ના રોજ થયો હતો. લાલા લજપતરાયના મૃત્યુથી પંજાબ અને દેશમાં આક્રોશનો જુવાળ ફાટી નીકળ્યો હતો. અંગ્રેજ સરકારના દમનથી લાલા લજપતરાયનો જીવ ગયો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સેનાની લાલા લજપતરાય

 

લાલા લજપતરાયના મોતનો બદલો લેવાનું નક્કી ચંદ્રશેખર આઝાદ, ભગસિંહ, રાજગુરુ અને સુખદેવે કર્યું. તેમની સાથે અન્ય ક્રાંતિકારીઓ પણ જોડાયા હતા. લાલા લજપતરાયના મોત બાદ બરોબર એક મહિના પછી આ બદલો લેવામાં આવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

17 ડિસેમ્બર, 1928ના રોજ બ્રિટીશ અધિકારી સોંડર્સને ગોળી મારવામાં આવી. મહાન સેનાની લાલા લજપતરાયની મોતનો આ બદલો હતો. સોંડર્સના મોતના મામલે અંગ્રેજ સરકારે ફૂટ પાડી આ કેસમાં રાજગુરુ, સુખદેવ અને ભગસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી. આ કેસમાં જ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article