GK Quiz : કયું ફુલ 12 વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

|

Jul 11, 2023 | 12:10 PM

જનરલ નોલેજ માટે કોઈ સિલેબસ નથી, તે દરેક વિષય માટે છે. જનરલ નોલેજ દરેક જગ્યાએ આપણને ઉપયોગી થાય છે. આજે અમે તમને આવા જ કેટલાક GKના પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ઉપયોગી નીવડશે.

GK Quiz : કયું ફુલ 12 વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
GK Quiz

Follow us on

GK Quiz : કારકિર્દીની (Career) વાત કરીએ તો તેમાં જનરલ નોલેજ (General Knowledge) મહત્વનો ભાગ ભજવે છે. જનરલ નોલેજ માટે કોઈ સિલેબસ નથી, તે દરેક વિષય માટે છે. તેમાં ઈતિહાસથી લઈને ટેક્નોલોજી સુધીની દરેક વસ્તુ છે. તે દરેક જગ્યાએ આપણા માટે કામ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક GKના પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે પરીક્ષામાં અથવા ઇન્ટરવ્યુમાં ઉપયોગી થઈ શકે છે.

આ પણ વાંચો Current Affairs 11 July 2023 : કયું પહેલું વીમાકૃત ગામ બન્યું ? જાણો આજનું Current Affairs

પ્રશ્ન – વિશ્વનું સૌથી મોંઘું લાકડું કયું છે?
જવાબ – બ્લેકવુડ

Increase Platelets Count : ક્યું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધે છે?
આજનું રાશિફળ તારીખ : 27-09-2024
ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video
IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ ટીમે સૌથી વધુ કોચ બદલ્યા

પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં માછલીઓનો વરસાદ થાય છે?
જવાબ – મેક્સિકોમાં

પ્રશ્ન – કયું ફળ ખાવાથી કિડની સ્વસ્થ રહે છે?
જવાબ – કેળા

પ્રશ્ન – કયો જીવ દૂધમાંથી પાણીને અલગ કરી શકે છે?
જવાબ – હંસ

પ્રશ્ન – કોના પાન ખાવાથી મગજ તેજ થાય છે?
જવાબ – પાલકના પાન

પ્રશ્ન – કઈ માછલી ખાવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે?
જવાબ – ફુગુ માછલી

પ્રશ્ન – ભારતમાં એલચીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
જવાબ – કેરળમાં

પ્રશ્ન – મચ્છરોને કયો રંગ સૌથી વધુ ગમે છે?
જવાબ – લાલ રંગ

પ્રશ્ન – કઈ શાકભાજીમાં સૌથી વધુ આયર્ન હોય છે?
જવાબ – પાલકમાં

પ્રશ્ન – કયું ફળ ફ્રિજમાં રાખવાથી બગડી જાય છે?
જવાબ – કેળા

પ્રશ્ન – ભારતનું સૌથી મોટું પાગલખાનું કયા રાજ્યમાં આવેલું છે?
જવાબ – ઝારખંડમાં

પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં ઉડતો સાપ જોવા મળે છે?
જવાબ – આફ્રિકામાં

પ્રશ્ન – કોયલ ભારતના કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે?
જવાબ – ઝારખંડ

પ્રશ્ન – કયું ફળ ખાવાથી દાંત સાફ થાય છે?
જવાબ – પપૈયા

પ્રશ્ન – કયા ફળને અમૃત ફળ કહેવાય છે?
જવાબ – જામફળને

પ્રશ્ન – ભેંસ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે?
જવાબ – ડોમિનિકાનું

પ્રશ્ન – કયું ફુલ 12 વર્ષમાં એકવાર જ ખીલે છે?
જવાબ – નીલાકુરિંજી

કેરળ રાજ્યના જંગલોમાં જોવા મળતા નીલાકુરિંજી ફૂલો જે 12 વર્ષમાં એકવાર ખીલે છે, નીલાકુરિંજી એક સુંદર ફૂલ છે જે દક્ષિણ ભારતના અમુક પ્રદેશોમાં દર 12 વર્ષે ખીલે છે. તેનું વૈજ્ઞાનિક નામ “સ્ટ્રોબિલેન્થેસ કુન્થિયાના” છે.

આ ફૂલ નીલગીરીના શિખરો અને ટેકરીઓને સંપૂર્ણપણે વાદળી બનાવે છે તેથી તેને “નીલાકુરિંજી” કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે “વાદળી ફૂલ”

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article