પુસ્તકના પાનેથી: કાશ્મીર મુદ્દે નહેરુને કોણે આપી આવી સલાહ?

|

Oct 17, 2023 | 7:53 PM

Pustak na Pane thi: આજે જાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહની આત્મકથા One Life Is Not Enough ના પૃષ્ઠ નંબર 96 ઉપર આપેલી માહિતી અંગે, જેમાં ઉલ્લેખ છે કે કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની સલાહ પંડિત જવાહર લાલ નહેરૂને કોણે આપી હતી? વિદેશમંત્રી કે. નટવર સિંહે તેમના પુસ્તકમાં અકસાઈ ચીન સહિત ઇન્દિરા ગાંધી અંગેની પણ ઘણી બાબતો વણી લીધી છે.

પુસ્તકના પાનેથી: કાશ્મીર મુદ્દે નહેરુને કોણે આપી આવી સલાહ?

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે.આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકોના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહની આત્મકથા One Life Is Not Enough ના પૃષ્ઠ નંબર  96  ઉપર આપેલી માહિતી અંગે, જેમાં ઉલ્લેખ છે કે  કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની સલાહ  પંડિત જવાહર લાલ નહેરૂને કોણે આપી હતી?  વિદેશમંત્રી કે. નટવર સિંહે  તેમના પુસ્તકમાં અકસાઈ ચીન સહિત ઇન્દિરા ગાંધી અંગેની પણ ઘણી બાબતો વણી લીધી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Published On - 9:33 am, Thu, 30 June 22

Next Article