પુસ્તકના પાનેથી: કલામે ક્યારે કાઢી ત્રીજા મોરચાની હવા?

|

Oct 17, 2023 | 10:24 PM

Pustak na Pane thi: પુસ્તકના પાનેથી સિરીઝમાં રાજકીય, મનોરંજન જગત અને સાહિત્યિકની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે, દેવેન્દ્ર પટેલ લિખિત પુસ્તક પાર્લામેન્ટ સ્ટ્રીટમાં પેજ નંબર 4 ઉપર ઉલ્લેખ છે કે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે, ત્રીજા મોરચાની હવા કેવી રીતે કાઢી અને રાજકારણથી કેમ દૂર રહેવાનું નક્કી કર્યું.

પુસ્તકના પાનેથી: કલામે ક્યારે કાઢી ત્રીજા મોરચાની હવા?
Pustka na Panethi

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  કે,  દેવેન્દ્ર પટેલ લિખિત પુસ્તક પાર્લામેન્ટ સ્ટ્રીટમાં પેજ નંબર 4 ઉપર ઉલ્લેખ છે કે રાષ્ટ્રપતિ કલામે ત્રીજા મોરચાની હવા કેવી રીતે કાઢી અને રાજકારણથી દૂર રહેવાનું નક્કી કર્યું.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Published On - 3:19 pm, Sun, 24 July 22

Next Article