
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક અડધી રાત્રે આઝાદીના પૃષ્ઠ નંબર 192-193 ઉપર આવેલી વિગતો કે ગાંધીજીએ નવા રાષ્ટ્રધ્વજને નમન કરવાની શા માટે ના પાડી, તેમજ નવા રાષ્ટ્રધ્વજમાંથી રેંટિ્યો કેમ દૂર કરવામાં આવ્યો?
Published On - 11:29 pm, Sat, 20 August 22