Pustak na pane thi: દેશના ત્રિરંગામાંથી રેંટિયો કેમ દૂર થયો, ગાંધીજીએ નવા રાષ્ટ્રધ્વજને નમન કરવાનો કેમ ઇન્કાર કર્યો ?

Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: દેશના ત્રિરંગામાંથી રેંટિયો કેમ દૂર થયો, ગાંધીજીએ નવા રાષ્ટ્રધ્વજને નમન કરવાનો કેમ ઇન્કાર કર્યો ?
| Edited By: | Updated on: Aug 11, 2023 | 4:17 PM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  પુસ્તક  અડધી રાત્રે આઝાદીના  પૃષ્ઠ નંબર  192-193 ઉપર આવેલી વિગતો કે  ગાંધીજીએ  નવા રાષ્ટ્રધ્વજને નમન કરવાની શા માટે ના પાડી, તેમજ  નવા રાષ્ટ્રધ્વજમાંથી  રેંટિ્યો કેમ દૂર કરવામાં આવ્યો?

 

 

Published On - 11:29 pm, Sat, 20 August 22