Pustak na pane thi: પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી પર શા માટે આવ્યા?

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી પર શા માટે આવ્યા?
pustak na pane thi 335
| Edited By: | Updated on: Jan 15, 2023 | 9:58 AM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ પુસ્તિકા ‘જેવા મે નીરખ્યા રે ‘ના પેજ નંબર   30 ઉપર આપેલી વિગતો કે પ્રમુખ સ્વામી મહારાજ પૃથવી પર શા માટે આવ્યા , મહંત સ્વામીએ  આ પુસ્તિકામાં ઉલ્લેખ કર્યો છે કે  સ્વામીબાપા આપણને બ્રહ્મરૂપ બનાવવા માટે જ પૃથ્વી ઉપર આવ્યા છે.  આ સાથે જ તેઓએ  ગોંડલ ખાતેનો  પ્રસંગ પણ વણી લીધો છે.  જેવા મે નીરખ્યા રેમાં મહંત્ સ્વમી મહારાજે પોતાના ગુરૂ પ્રમુખ સ્વામી મહારાજ સાથેની સુંદર વિગતો વણી લીધી છે.