પુસ્તકના પાનેથીઃ અકસાઈ ચીન વિશે આ શું બોલી ગયા નહેરૂ ?

|

Oct 17, 2023 | 8:38 PM

Pustak na Pane thi: ચાલો આજે જાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહની આત્મકથા One Life Is Not Enough ના પૃષ્ઠ નંબર 102 -103 ઉપર ઉલ્લેખ કર્યો છે કે   અકસાઈ ચીન વિશે નહેરૂ એવી  તે કઈ બાબત બોલી  ગયા હતા, જે મહત્વની હતી.

પુસ્તકના પાનેથીઃ અકસાઈ ચીન વિશે આ શું બોલી ગયા નહેરૂ ?

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે.આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકોના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહની આત્મકથા One Life Is Not Enough ના પૃષ્ઠ નંબર 102 -103 ઉપર ઉલ્લેખ કર્યો છે કે   અકસાઈ ચીન વિશે નહેરૂ એવી  તે કઈ બાબત બોલી  ગયા હતા, જે મહત્વની હતી.

Published On - 9:23 am, Sun, 26 June 22

Next Article