Pustak na Pane thi: ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા સાથે ઘટેલી આ દુર્ઘટનાને ટાઈટેનિક સાથે લેવાદેવા નથી !

|

Nov 17, 2022 | 8:52 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na Pane thi:  ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા સાથે ઘટેલી આ દુર્ઘટનાને ટાઈટેનિક સાથે લેવાદેવા નથી !
pustak na pane thi

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.  હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારકે તમને વિવિધ રસપ્રદ  રાજકીય ઘટનાઓ અંગે માહિતી આપીશું, તો  ચાલો આજે જાણીએ  દેવેન્દ્ર પટેલ લિખિત પુસ્તક  ગુજરાતની અસ્મિતાના પેજ નંબર  103 ઉપર આપેલી માહિતી કે ટાઇટેનિક સાથે ગુજરાતની કેવી ઘટના સંકળાયેલી છે.  ડો. જીવરાજ મહેતા કે જેઓ  ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા.  તેઓ સ્ટીમરમાં  લંડન જવા રવાના થયા હતા ત્યારે ભારે દરિયાઈ  વાવાઝોડામાં તેઓ કેવી રીતે ફસાયા અને 30 કલાક સુધી તેઓ  કેવી રીતે  દરિયાના પાણીમાં  સુરક્ષિત રહ્યા

Published On - 8:51 am, Thu, 17 November 22

Next Article