Pustak na pane thi: એક ફોન કૉલથી બદલાઇ ગયું કલામનું ભવિષ્ય !

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: એક ફોન કૉલથી બદલાઇ ગયું કલામનું ભવિષ્ય !
Pustak na pane thi 323
| Edited By: | Updated on: Dec 31, 2022 | 2:19 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ લિખિત  પુસ્તક પરાત્પરના પેજ નંબર   ઉપર 74 આપેલી  વિગતો કે એક ફોન કોલના કારણે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ભવિષ્ય  કેવી રીતે બદલાઈ ગયું.  પ્રમુખ સ્વામી મહારાજે રાષ્ટ્રપતિને એવું તે શું કહ્યું જેની અસર રાષ્ટ્રપતિના ભવિશ્ય ઉપર પડી.