Pustak na pane thi: શું ગઝનવીએ સોમનાથ મંદિરના દ્વાર આગ્રાના લાલ કિલ્લામાં લઈ ગયો ?

|

Nov 02, 2022 | 6:06 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: શું ગઝનવીએ સોમનાથ મંદિરના દ્વાર આગ્રાના લાલ કિલ્લામાં લઈ ગયો ?
Pustak na pane thi

Follow us on

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  પુસ્તક પ્રભાસ અને સોમનાથના પેજ નંબર  401 ઉપર આપેલી ઐતિહાસિક વિગતો કે ગઝવની સોમનાથના ભવ્ય દ્વાર  અગ્રાના કિલ્લામાં લઇને જતો રહ્યો હતો.

Published On - 6:05 pm, Wed, 2 November 22

Next Article