Pustak na pane thi: નાદુરસ્તીમાં પણ કરી શિષ્યની દરકાર

|

Jan 11, 2023 | 9:23 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:   નાદુરસ્તીમાં પણ કરી શિષ્યની દરકાર
Pustak na pane thi 332

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ પુસ્તિકા ‘જેવા મે નીરખ્યા રે ‘ના પેજ નંબર 16  ઉપર આપેલી માહિતી  કે પ્રમુખ સ્વામી મહારાજે નાદુરસ્તીમાં પણ કેવી રીતે શિષ્યની સંભાળ  લીધી હતી અને દરકાર કરી હતી. અગાઉના પેજ ઉપર મંહત સ્વામીએ પ્રમુખસ્વામી અને મહંત સ્વામી મહારાજની પ્રથમ મુલાકાત કેવી હતી?  જેવા મે નીરખ્યા રે  પુસ્તિકામાં વિવિધ સંતોએ પ્રમુખસ્વામી સાથેના પોતાના અનુભવોનું આલેખન કર્યું છે  તેમાં મહંત સ્વામીએ આલેખન કર્યું છે કે સ્વામી બાપા અકદમ નિર્માની હતી અને તેઓ ક્યારેય  નાનું સરખું કામ કરતા પણ અચકાતા નહીં અને નિર્માનીપણે  બધા જ કામ કરતા હતા.

Next Article