Knowledge : મંગળ ગ્રહ પર ઉગી શકે છે આ છોડ, નવા અભ્યાસ પરથી થયો ચોંકાવનારો ખુલાસો

Knowledge News: મંગળ ગ્રહ પર માનવ જીવનની શકયતા શોધવા માટે અનેક ઉપગ્રહો છોડવમાં આવ્યા છે. અનેક વર્ષોથી મંગળ ગ્રહ પર મોટા મોટા અભ્યાસ થઈ રહ્યા છે. હાલમાં એક અભ્યાસમાં ચોંકવનારી વાત સામે આવી છે.

| Edited By: | Updated on: Aug 24, 2022 | 6:51 PM
4 / 5
એક રિપોર્ટ અનુસાર, અલ્ફાલ્ફા છોડ મંગળ ગ્રહની જવાળામુખીય માટી પર ઉગી શકે છે. કારણ કે આ છોડને પોષક તત્વો અને પાણીની ઓછી જરુર પડે છે. આ છોડની મદદથી મંગળ ગ્રહની ધરતીમાં પોષક તત્વો વધારી શકાય છે, જેથી અન્ય છોડ ઉગાડી શકાય. તે પાણીની માત્રાને સંતુલિત કરવામાં પણ ઉપયોગી સાહિત થશે.

એક રિપોર્ટ અનુસાર, અલ્ફાલ્ફા છોડ મંગળ ગ્રહની જવાળામુખીય માટી પર ઉગી શકે છે. કારણ કે આ છોડને પોષક તત્વો અને પાણીની ઓછી જરુર પડે છે. આ છોડની મદદથી મંગળ ગ્રહની ધરતીમાં પોષક તત્વો વધારી શકાય છે, જેથી અન્ય છોડ ઉગાડી શકાય. તે પાણીની માત્રાને સંતુલિત કરવામાં પણ ઉપયોગી સાહિત થશે.

5 / 5
વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ જેવી માટી અને વાતાવરણમાં આ છોડ પર પ્રયોગ કર્યો હતો. જેમાં આ ચોંકાવનારી વાત સામે આવી.

વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ જેવી માટી અને વાતાવરણમાં આ છોડ પર પ્રયોગ કર્યો હતો. જેમાં આ ચોંકાવનારી વાત સામે આવી.