GK Quiz: ભારતમાં કયા રાજ્યને પાંચ નદીઓની ભૂમિ કહેવામાં આવે છે? વાંચો આવા જ વધુ પ્રશ્નોના જવાબ

આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ મદદરૂપ થાય છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે.

GK Quiz: ભારતમાં કયા રાજ્યને પાંચ નદીઓની ભૂમિ કહેવામાં આવે છે? વાંચો આવા જ વધુ પ્રશ્નોના જવાબ
GK Quiz
| Edited By: | Updated on: Jun 20, 2023 | 1:47 PM

GK Quiz: સરકારી નોકરી હોય કે પ્રાઈવેટ નોકરી દરેક વ્યક્તિએ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ (Interview) આપવો પડે છે. આ ઇન્ટરવ્યુમાં વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. કેટલાક પ્રશ્નો આપણા કામ સાથે સંબંધિત હોય છે તો કેટલાક પ્રશ્નો આપણા અભ્યાસ સાથે સંબંધિત હોય છે. આ સિવાય એવા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે જે જનરલ નોલેજ (General knoweldge) સાથે સંબંધિત હોય છે.

જેથી જાણી શકાય કે અભ્યાસ અને કામ સિવાય અન્ય બાબતો વિશે તમારી પાસે કેટલી માહિતી છે. તો આજે અમે તમને જનરલ નોલેજ સાથે જોડાયેલા કેટલાક આવા જ પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ.

આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ મદદરૂપ થાય છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય.

પ્રશ્ન – એવો કયો દેશ છે જ્યાં અંગ્રેજી સૌથી વધુ બોલાય છે?
જવાબ – અમેરિકા

પ્રશ્ન – ભારતમાં કયા રાજ્યને પાંચ નદીઓની ભૂમિ કહેવામાં આવે છે?
જવાબ – પંજાબ

પ્રશ્ન – સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ કયા દેશની કંપની છે?
જવાબ – અમેરિકન કંપની

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે?
જવાબ – મેઘાલય

પ્રશ્ન – લાઇફબોય સાબુ કયા દેશની કંપની છે?
જવાબ – ઇંગ્લેન્ડ

પ્રશ્ન – હાથી તેની સૂંઢમાં કેટલા લિટર પાણી રાખી શકે છે?
જવાબ – લગભગ 8 લિટર

પ્રશ્ન – એવો કયો દેશ છે જ્યાં રાત્રે 12 વાગે સૂર્ય ઉગે છે?
જવાબ – નોર્વે

પ્રશ્ન – ભારત સિવાય વાઘ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે?
જવાબ – બાંગ્લાદેશ

પ્રશ્ન – કયા દિવસે વર્ષની સૌથી લાંબી રાત હોય છે?
જવાબ – 22 ડિસેમ્બર

પ્રશ્ન – હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, રાજા કંસ કોના મામા હતા?
જવાબ – શ્રી કૃષ્ણના

પ્રશ્ન – ભગવાન રામ કયા યુગમાં પૃથ્વી પર આવ્યા?
જવાબ – ત્રેતાયુગમાં

પ્રશ્ન – હિંદુ પૌરાણિક કથાઓમાં કોને ‘મિહિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે?
જવાબ – સૂર્ય દેવને

પ્રશ્ન – કયા ભગવાનને બ્રહ્માંડના સર્જક ગણવામાં આવે છે?
જવાબ – બ્રહ્માજીને

પ્રશ્ન – હનુમાનજીની ગદાનું નામ શું હતું?
જવાબ – કૌમોદકી ગદા હતું, આ ગદા તેમને ધનના દેવતા કુબેરે આપી હતી

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો