
GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : GK Quiz : આ નેતાએ ગણેશોત્સવને રાષ્ટ્રીય ઓળખ આપી, પરંતુ શરૂ આ રાજાના સમયે થયો હતો, જાણો Knowledge
તેની લંબાઈ 1072.5 મીટર છે. રિ-મોડલિંગ કાર્ય પછી, ગોરખપુર જંકશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 ની સંયુક્ત લંબાઈ 1366.4 થઈ ગઈ છે, જે વિશ્વમાં સૌથી મોટી છે. આ સાથે અહીં 26 બોગીવાળી બે ટ્રેન એકસાથે પાર્ક કરી શકાય છે.
નોર્થ-ઈસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર રાજીવ મિશ્રા કહે છે કે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મળ્યા બાદ ગોરખપુર જંકશનનું નામ ઘણી ઉંચાઈએ પહોંચી ગયું છે. ગોરખપુરથી દરરોજ લગભગ 170 ટ્રેનો પસાર થાય છે.