Pustak na Pane thi: દેશના ત્રિરંગામાંથી રેંટિયો કેમ દૂર થયો? ગાંધીજીએ કેમ નવા રાષ્ટ્ર ધ્વજને નમન કરવાથી કર્યો ઈન્કાર

|

Aug 15, 2023 | 1:12 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે, ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આ સ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આ પણ વાંંચો : Pustak na pane thi : જ્યારે આઝાદીના દિવસે અમૃતસર પહોંચી અસંખ્ય મડદાની ટ્રેન !

ગાંધીજીએ પોતે એક તિરંગાની રચના કરી હતી

આપણો આઝાદ ભારતનો રાષ્ટ્રધ્વજ આન, બાન અને શાન થઈને ફરકી રહ્યો છે. પણ ગાંધીજીએ કેમ નવા રાષ્ટ્ર ધ્વજને નમન કરવાથી કર્યો ઈન્કાર? આવો સવાલ ચોક્કસ આપણા મગજમાં આવે છે. ગાંધીજીએ પોતે એક તિરંગાની રચના કરી હતી. કેસરી, સફેદ અને લીલા પટ્ટીની વચ્ચે પોતાનું અંગત મુદ્રા જેવું હિંદની આમ જનતાને અહિંસાનું જે પ્રતિક આપ્યું હતું તે રેટિંયો અંકિત કરેલો હતો.

કોંગ્રેસમાંથી અવાજો ઉઠ્યા કે, ગાંધીજીના રમકડાં જેવો રેટિંયો રાષ્ટ્રધ્વજની વચ્ચે કેવો લાગે? એક સ્ત્રીની ચીજ-વસ્તુઓ જેવો ગણાતો હતો. તેમની હઠથી રેંટિયાની જગ્યાએ ચક્ર જેવું પ્રતિક ગોઠવવામાં આવ્યું. જે સમ્રાટ અશોકનું ચક્ર છે.

પુસ્તકના પાનેથીના તમામ એપિસોડ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Published On - 1:07 pm, Tue, 15 August 23

Next Video