Knowledge : મચ્છર કેટલાક લોકોને વધુ અને કેટલાકને ઓછા કેમ કરડે છે? આ છે તેનું મોટું કારણ

ઘણા લોકોને એ પ્રશ્ન થતો હશે કે, મચ્છર કેટલાક લોકોને વધુ અને કેટલાકને ઓછા કેમ કરડે છે ? ત્યારે આજે અમે તમને જણાવીશું કે તેની માટે કયા કારણો જવાબદાર છે.

| Edited By: | Updated on: Aug 27, 2021 | 3:06 PM
4 / 6
ઉપરાંત જે વ્યક્તિના શરીરમાંથી લેક્ટિક એસિડ કેમિકલ વધુ બહાર આવે છે, તેમને મચ્છર વધુ કરડે છે.

ઉપરાંત જે વ્યક્તિના શરીરમાંથી લેક્ટિક એસિડ કેમિકલ વધુ બહાર આવે છે, તેમને મચ્છર વધુ કરડે છે.

5 / 6
વૈજ્ઞાનિક પરીક્ષણો પરથી એવું જાણવા મળ્યું છે કે જે લોકો O બ્લડ ગ્રુપ ધરાવે છે તેઓને પણ મચ્છર વધુ કરડે છે.

વૈજ્ઞાનિક પરીક્ષણો પરથી એવું જાણવા મળ્યું છે કે જે લોકો O બ્લડ ગ્રુપ ધરાવે છે તેઓને પણ મચ્છર વધુ કરડે છે.

6 / 6
એટલું જ નહીં, વ્યક્તિની શારીરિક એક્ટિવિટી જોઈને પણ મચ્છરો મનુષ્યોને કરડવા માટે આકર્ષાય છે. તેમજ મેદસ્વી અથવા શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા લોકોને મચ્છર વધુ કરડે છે.

એટલું જ નહીં, વ્યક્તિની શારીરિક એક્ટિવિટી જોઈને પણ મચ્છરો મનુષ્યોને કરડવા માટે આકર્ષાય છે. તેમજ મેદસ્વી અથવા શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા લોકોને મચ્છર વધુ કરડે છે.