Knowledge : સરસવ, મગફળી કે ઓલિવ ઓઈલ ? જાણો તમારા સ્વાસ્થ્ય માટે કયું તેલ છે શ્રેષ્ઠ

તમારા ખોરાકમાં વપરાતું તેલ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે. જેથી યોગ્ય તેલની પસંદગી કરવી એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે.

| Edited By: | Updated on: Nov 05, 2021 | 5:30 PM
4 / 6


કયું તેલ છે ફાયદાકારક - એટલા માટે નિષ્ણાતો કહે છે કે જે તેલમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછી હોય તે તેલ વધુ સારું છે. ઉપરાંત, તેલ ઓછી માત્રામાં ખાવું જોઈએ. બહુઅસંતૃપ્ત ચરબીવાળુ તેલ ખાવુ વધુ સારું છે. આ લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ સાથે શરીરને જરૂરી ફેટી એસિડ અને વિટામિન્સ પણ મળે છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ઓલિવ ઓઈલનો વધુ પડતો ઉપયોગ હદયની બીમારીઓનું જોખમ પાંચ ટકા સુધી ઘટાડે છે.

કયું તેલ છે ફાયદાકારક - એટલા માટે નિષ્ણાતો કહે છે કે જે તેલમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછી હોય તે તેલ વધુ સારું છે. ઉપરાંત, તેલ ઓછી માત્રામાં ખાવું જોઈએ. બહુઅસંતૃપ્ત ચરબીવાળુ તેલ ખાવુ વધુ સારું છે. આ લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ સાથે શરીરને જરૂરી ફેટી એસિડ અને વિટામિન્સ પણ મળે છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ઓલિવ ઓઈલનો વધુ પડતો ઉપયોગ હદયની બીમારીઓનું જોખમ પાંચ ટકા સુધી ઘટાડે છે.

5 / 6


ઓલિવ ઓઈલ- ઓલિવ ઓઈલ એટલે જૈતુનનુ તેલ. આ તેલ ઓલિવ ટ્રી ના ફળમાંથી મેળવેલી ચરબી છે જે ભૂમધ્ય પ્રદેશનું પરંપરાગત વૃક્ષ છે. ઓલિવને તોડીને પલ્પમાંથી ઓલિવ તેલ કાઢવામાં આવે છે. તે હાલમાં સૌથી આરોગ્યપ્રદ તેલ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી હદયની બીમારીઓ મટે છે.

ઓલિવ ઓઈલ- ઓલિવ ઓઈલ એટલે જૈતુનનુ તેલ. આ તેલ ઓલિવ ટ્રી ના ફળમાંથી મેળવેલી ચરબી છે જે ભૂમધ્ય પ્રદેશનું પરંપરાગત વૃક્ષ છે. ઓલિવને તોડીને પલ્પમાંથી ઓલિવ તેલ કાઢવામાં આવે છે. તે હાલમાં સૌથી આરોગ્યપ્રદ તેલ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી હદયની બીમારીઓ મટે છે.

6 / 6

નિષ્ણાતો કહે છે - તેલનો ઉપયોગ ઓછો કરો. ઉપરાંત તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરશો નહીં.

નિષ્ણાતો કહે છે - તેલનો ઉપયોગ ઓછો કરો. ઉપરાંત તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરશો નહીં.

Published On - 5:29 pm, Fri, 5 November 21