Roasted Gram : શિયાળામાં રોજ મુઠ્ઠીભર શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ

શેકેલા ચણા સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે. સાંજે લોકો હળવા નાસ્તા તરીકે શેકેલા ચણા ખાય છે. આ ચણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે.

| Edited By: | Updated on: Dec 01, 2021 | 4:54 PM
4 / 5
પાચનતંત્રને મજબૂત કરે છેઃ શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.

પાચનતંત્રને મજબૂત કરે છેઃ શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.

5 / 5
ઈમ્યુનિટી બુસ્ટરઃ શેકેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી પણ મળી આવે છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ઈમ્યુનિટી બુસ્ટરઃ શેકેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી પણ મળી આવે છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.